શ્રી નારાયણ ગુરુ વિદ્યાલય ગુ.મા. (માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક વિભાગ)માં વક્તૃત્વ સ્પર્ધાનું આયોજન.
વક્તૃત્વ સ્પર્ધા :
તારીખ 21 /7 /2023 શુક્રવારના રોજ શ્રી નારાયણ ગુરુ વિદ્યાલય ગુજરાતી માધ્યમ, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક વિભાગમાં વક્તૃત્વ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું.
માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક વિભાગ માંથી કુલ 16 વિદ્યાર્થીઓ હાઉસ મુજબ પસંદ કરાયા હતા. ત્રણ મિનિટની સમય મર્યાદામાં તેઓએ નક્કી કરેલા વિષય ઉપર પોતાનું વક્તવ્ય રજૂ કર્યું હતું.આચાર્યશ્રી ડોક્ટર માધબી ભટ્ટડ, સેકન્ડરી અને હાયર સેકન્ડરી ઇન્ચાર્જ શ્રી ઉમેશસર , શિક્ષક મિત્રો અને વિદ્યાર્થીઓની હાજરીમાં સ્પર્ધા રસપ્રદ રહી હતી .
Please click to more details: View Photo Gallery